અધિસૂચનાઓ આપવાની કેન્દ્ર સરકારની સતા
આ અધિનિયમની જોગવાઇઓને અમલી બનાવવા માટે કેન્દ્ર સરકાર એને યોગ્ય લાગે તેવી અધિસુચનાઓ રાજય સરકારને આપી શકશે અને રાજય સરકાર તેવી અધિસૂચનાઓનું પાલન કરશે.
Copyright©2023 - HelpLaw
Terms & Conditions
/
Privacy Policy